 |
|
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીત
અ.ન.
|
જેના ઉપર
નિર્ણય
લેવાનાર છે
તે વિષય
|
માર્ગદર્શક સુચના દિશા નિર્દેશ હોયતો
|
અમલની પ્રક્રિયા
|
નિર્ણયની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીનો હોદો
|
નિર્ણયનો કાર્યવાહીમાં અધિકારીઓના સંપર્કની વિગત
|
જો નિર્ણયથી સંતોષ ન હોય તો કયાં બને કેવી રીતે અપીલ કરવી
|
1
|
ર
|
૩
|
૪
|
પ
|
૬
|
૭
|
1
|
પાસપોર્ટ મેળવવા બાબત
|
નિયત નમુનાના અરજીફોર્મ પાસપોર્ટ સાઈઝના ફોટા તથા રહેઠાણ અંગેના પુરાવા સહિત ૪ નકલમાં અરજદાર તરફથી અરજી રીજીયોનલ પાસપોર્ટ ઓફીસ, ગુલબાઈ ટેકરા, અમદાવાદની કચેરીએ આપવામા આવે છે. જે અરજી તેઓ તરફથી આ ઓફીસને અત્રે મળે છે.
|
નં.-૩ મુજબ મળેલ અરજીઓ થાણા અમલદાર તરફ મોકલી આપી જરૂરી તપાસ કરાવી રીજીયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી, અમદાવાદ નાઓએ રીપોર્ટ સાથે મોકલી આપવામા આવે છે.
|
જુન.કલાર્ક,પો.ઈન્સ.શ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી
|
રીજીયોનલ પાસપોર્ટ અધિકારીશ્રી અ"વાદ
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.
|
ર
|
ભારતીય નાગરીકોને વિદેશ જવા માટે પોલીસ કલીયરન્સ
સર્ટી મેળવવા બાબત
|
કોરા કાગળ ઉપર અરજી,પાસપોર્ટ સાઈઝના ફોટા તથા જે તે એમ્બેસી તરફથી પી.સી.સી. માંગવામાં આવેલ હોય તે પત્રની નકલ સામેલ રાખવી
|
સંબંધીત થાણાં અમલદારોનો અભિપ્રાય મેળવવાનો હોય છે.
|
હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.
|
૩
|
વિદેશી નાગરીકોનું રજીસ્ટ્રેશન,
પરમીટ તથા મુદત વધારવા બાબત
|
રજીસ્ટ્રેશન માટે નિયત નમુનામાં અરજી તથા મુદત વધારવા માટે નિયત નમુનાના અરજી ફોર્મમાં પાસપોર્ટ સાઈઝના ફોટા, પાસપોર્ટની નકલ સાથે-૪ નકલમાં અરજી તથા મુદત વધારવા નિયત કરેલ ફી ભરી તેમજ તેનું ચલણ
|
રજીસ્ટ્રેશન તથા વિઝા મુજબની પરમીટ અત્રેથી આપવામાં આવે છે.વધુ મુદત માટે અગ્ર સચિવશ્રી ગૃહ વિભાગ ગુ.રા.ગાંધીનગરને દરખાસ્ત મોકલવામાં આવે છે.
|
હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.
|
૪
|
પાક ભેલાણ તથા
સીમ ચોરી અટકાવવા ધોડેશ્વાર પાર્ટી
મેળવવા બાબત
|
અરજદારે અરજી અપાવાની હોય છે.સરકારશ્રીના પરીપત્ર મુજબ પાક રક્ષણ માટે એક ધોડેશ્વારના દૈનિક રૂ.રપ/- લેખે ફી વસુલ લેવાય છે.
|
ધોડેશ્વાર પાર્ટી માટે સંબંધત થાણાં અમલદારનો અભિપ્રાય મેળવવામાં આવે છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.
|
પ
|
સરકાર સગવડે
પોલીસ બંદોબસ્ત આપવા
બાબત
|
જાહેર મેળવડા,જાહેર ઉત્સવ કે, જાહેર સામજીક પ્રસંગ માટે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર પોલીસ બંદોબસ્ત માટે અરજી કરી શકાય.
|
સંબંધીત થાણાં,ના.પો.
અધિક્ષકશ્રી મારફતે
અભિપ્રાય
મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.
|
૬
|
પદરખર્ચે પોલીસ બંદોબસ્ત આપવા બાબત
|
અરજદાર કોઈ અંગત હેંતુસર પદરખર્ચે પોલીસ બંદોબસ્ત માટે અરજી કરી શકે,પોલીસ બ્રદોબસ્ત મંજુર થયે થી ધારાધોરણ મુજબ ખર્ચની રકમ વસુલ લેવાય છે.
|
સંબંધીત થાણા
અમલદારનો અભિપ્રાય,
ના.પો.અધિશ્રી મારફતે
મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.
|
૭
|
હથિયાર પરવાના મેળવવા બાબત
|
કલેકટરશ્રી/સબ.ડીવીઝન મેજી.શ્રીની કચેરીથી સંબંધીત થાણાં અમલદારને અત્રેની કચેરીની જાણ હેઠળ અરજી મોકલી આપવામાં આવે છે.
|
સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને અપીલ કરી શકે છે.
|
૮
|
દારૂખાના પરવાના મેળવવા બાબત
|
કલેકટરશ્રીની કચેરીએથી સંબંધીત થાણાં અમલદારને અરજી તપાસ માટે મોકલવામાં આવે છે.
|
સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
કલેકટરશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.
|
૯
|
પેટ્રોલ પંપ, એકસપ્લોજીવ માટે એન.ઓ. સી. આપવા બાબત
|
કલેકટરશ્રીની કચેરીએથી સંબંધીત થાણાં અમલદારને અરજી તપાસ માટે મોકલવામાં આવે છે.
|
સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય,ના.પો.અધિશ્રી મારફતે મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
કલેકટરશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને અપીલ કરી શકે છે.
|
૧૦
|
મંદિર,મસ્જિદ, સ્મશાન ગૃહ, કબ્રસ્તાન માટે જમીન નિમ કરવા વાંધારહિત પ્રમાણપત્ર આપવા બાબત
|
કલેકટરશ્રી/મામલતદારશ્રીની કચેરીએથી અરજી અત્રેની કચેરીએ આવે છે.
|
સંબંધીત થાણા અમલદારને
અરજી મોકલી આપી,
કાયદો અને વ્યવસ્થાની દષ્ટિએ જમીન નીમ કરવાનો અભિપ્રાય,
ના.પો.અધિશ્રી મારફતે
મેળવવાનો હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
કલેકટરશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.
|
૧૧
|
ગુન્હાના કામની એફ.આઈ.આર., પંચનામા તથા નિવેદનોની નકલો મેળવવા બાબત
|
સંબંધીત થાણાં અમલદારને અરજી આપી નિયત ફી ભરી નકલો મેળવી શકે છે.
|
સંબંધીત થાણાં અમલદાર મળવા પાત્ર નકલો જરૂરી ફી વસુલ લઈ અરજદારને આપી શકે
|
સંબંધીત થાણા અમલદાર
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન -૩૦ માં અપીલ કરી શકે છે.
|
૧ર
|
કેદીની પરોલ
રજા બાબત
|
સંબંધીત જિલ્લા મેજી.શ્રી કેદીની પરોલ રજાની અરજી સંબંધીત થાણાં અમલદારને અત્રેની કચેરીએથી જાણ હેઠળ મોકલી આપે છે.
|
સંબંધીત થાણાં અમલદાર તપાસ કરી,પરોલ રજાનો અભિપ્રાય ના.પો.અધિશ્રી મારફતે અત્રેની કચેરીએ મોકલી આપે છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
જે તે જેલ વિસ્તારના જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.
|
૧૩
|
કદીની ફર્લો રજા બાબત
|
જેલોના ઈન્સપેકશન જનરલશ્રી સંબંધીત થાણાં અમલદારોને કેદીની ફર્લો રજાની અરજી અત્રેની કચેરીની જાણ હેઠળ મોકલી આપે છે.
|
સંબંધીત થાણાં અમલદાર તપાસ કરી,ફર્લો રજાનો અભિપ્રાય ના.પો.અધિશ્રી મારફતે અત્રેની કચેરીએ મોકલી આપે છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,પોલીસ અધિક્ષકશ્રી
|
જેલના ઈન્સ્પે. જનરલશ્રી ગુ.રા.અમદાવાદ
|
અગ્રસચિવશ્રી ગુ.રા.ગાંધીનગર ને દિન-૩૦ અપીલ કરી શકે છે.
|
૧૪
|
લગ્ન પ્રસંગ, વરધોડા માટે પોલીસ બેન્ડ મળવા બાબત
|
અરજદારે નિયત નમુનામાં અરજી આપવાની હોય છે.
|
રી.પો.સ.ઈ.પાલનપુર પોલીસ હેડ.કવા., પો.સ.ઈ.એમ.ટી.ઓ.અભિપ્રાય મેળવવાનો હોય છે. બેન્ડ મંજુર થયેથી નિયત કરેલ દરે બેન્ડની રકમ તથા વાહન ભાડાના નાણાં જમા કરવાના હોય છે.
|
કલાર્ક,હેડકલાર્ક,કચેરી અધિક્ષકશ્રી,ના.પો.અધિશ્રી મુ.મ.,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન-૩૦માં અપીલ કરી શકે છે.
|
૧પ
|
પ્રજા તરફથી ગુન્હા સંબંધી સુલેહ ભંગ તથા અસામાજીક પ્રવૃત્તિઓ સંબંધી અરજીઓ
|
અરજદારે પોતાની રજુઆત બાબતે લેખિત કે ટાઈપ કરેલ પોતાની સહી વાળી અરજી અત્રે રજુ કરવાની હોય છે.
|
સંબંધીત થાણા અમલદાર,સી.પી.આઈ.કે,
ના.પો.અધિશ્રી મારફતે તપાસ કરી અહેવાલ માંગવામાં આવે છે.
|
કલાર્ક,ના.પો.અધિશ્રી મુ.મ.,પોલીસ અધિક્ષકશ્રી
|
પોલીસ અધિક્ષકશ્રી
|
પો.મહા.શ્રી,બોર્ડર રેન્જ,ભુજને દિન-૩૦ માં અપીલ કરી શકે છે.
|
૧૬
|
પાક.નાગરીકોને ભારતમાં રહેવાની પરમીટ તથા ભારતમાં વધુ રહેવાની મુદત બાબત
|
પાસપોર્ટ આધારે રજીસ્ટ્રેશન કરી વિઝાની મુદત પ્રમાણેની પરીમીટ અત્રેથી આપવામાં આવે છે.લાંબા ગાળાની મુદત માટે હાઈ કમીશન પાકિસ્તાની વિભાગ નવી દિલ્હી ખાતે અરજદારે રૂબરૂ સંપર્ક કરવો પડે.
|
પાકિસ્તાની નાગરીકને ભારતમાં રહેવા અંગેના રહેઠાણ બાબતે સંબંધીત થાણા અમલદારનો અભિપ્રાય મેળવવામાં આવે છે.
|
હેકો.,પો.ઇન્સશ્રી એલ.આઈ.બી.,પોલીસ અધિક્ષકશ્રી
|
રજીસ્ટ્રેશન તથા વિઝાની મુદત પ્રમાણેની પરમીટ માટે પોલીસ અધિક્ષકશ્રી,લાંબા ગાળાની મદુત માટે ગૃહ વિભાગ ગુરા. તથા હાઈ કમીશન પાકિસ્તાની વિભાગ દિલ્હી
|
-
|
|
|
|
|
|